Posted on માર્ચ 2, 2009 by jalsamvaad
– ડૉ. જયપાલ સિંહ, વાસ્મો
પીવાના પાણીના ક્ષેત્રને ટકાઉપણું આપવા માટે રાજય સરકાર દ્વારા લાંબાગાળાનું મહત્વાકાંક્ષી આયોજન કરી ‘રાજયવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ’ના અમલીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ ગ્રીડ સાથે રાજયની આશરે ૭૫ ટકા વસતીને આવરી લેવાનું આયોજન કરાયું. અત્યાર સુધીમાં આશરે ૬૫ ટકા વસતીને આ ગ્રીડ સાથે આવરી લેવામાં આવી છે. ગ્રીડની સાથે જ સ્થાનિક સ્ત્રોતોના વિકાસ માટે પણ કામગીરી થઇ રહી છે.
Continue reading →
Filed under: દિશાસૂચક વિચારો, Uncategorized | Tagged: ગુણવત્તા, જળસંચય, ડૉ. જયપાલ, ડૉ. જયપાલ સિંહ, પાણી | Leave a comment »
Posted on ફેબ્રુવારી 28, 2009 by jalsamvaad
– પ્રો. આર. સી. પોપટ (શુકદેવ)
ગુજરાતના આર્થિક વિકાસના ત્રણ પાયા – પાણી, પાવર અને પેટ્રોલ. ગુજરાત રાજ્ય પાણીની અછતવાળું રાજ્ય છે. ગંભીર બાબત એ છે કે, પાણીની આ અછત કુદરત પ્રેરિત નહીં, પરંતુ માનવસર્જિત છે. પર્યાપ્ત વરસાદ છતાં રાજ્યને પાણીની અછતનો લગભગ દર વર્ષે સામનો એટલા માટે કરવો પડે છે કે, આપણે ત્યાં યોગ્ય જળ આયોજન અને જળ સંચાલનનો અભાવ છે.
Continue reading →
Filed under: દિશાસૂચક વિચારો | Tagged: આયોજન, જળ, પાણી, વ્યવસ્થાપન | Leave a comment »
Posted on જાન્યુઆરી 12, 2009 by jalsamvaad
– જય વસાવડા
યુવા હૈયાંઓને હલેસાં આપનાર જાણીતા કોલમનિસ્ટ વાત માંડે છે આપણી અસ્વચ્છતાની આદતોની અને તેને દૂર કરવાની જરૂરની…
ભારત જેવું ભાતીગળ અને ભવ્ય ચોમાસું જગતમાં કયાંય દીઠું જડતું નથી અને રેઇન જેવી રોમેન્ટિક સીઝન બીજી કઈ હોય? બારીશની આતીશમાં મન કમ સૂન, મોન્સુનના પોકારો કરવા લાગે છે. પણ જેવો વરસાદ ઢૂકડો આવે, કે તનમાં ફફડાટ જાગે છે.
Continue reading →
Filed under: દિશાસૂચક વિચારો, સ્વચ્છતા પહેલ | Tagged: અસ્વચ્છતા, જય વસાવડા | Leave a comment »
Posted on જાન્યુઆરી 12, 2009 by jalsamvaad
પાણી અને આરોગ્ય એક સિકકાની બે બાજુઓ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનાં તારણ મુજબ, અસ્વચ્છ અને અપૂરતા પાણીથી ઘણી બીમારીઓ ફેલાય છે. પાણીમાં રહેલા રોગજન્ય જીવાણુંઓ મળમાંથી આવે છે.આવા જીવાણુંઓની હાજરી પાણીને ગંદુ બનાવે છે. જેને કલોરિનેશનની ટ્રીટમેન્ટ દ્વારા જીવાણુઓનો નાશ કરી સુરક્ષિત પીવાલાયક બનાવી શકાય છે. ઘરગથ્થુ રીતે બ્લિચીંગ પાવડર અથવા કલોરિનની ટીકડીઓના ઉપયોગથી પાણી જીવાણુંમુકત બનાવી શકાય છે.
Continue reading →
Filed under: દિશાસૂચક વિચારો | Leave a comment »
Posted on ડિસેમ્બર 26, 2008 by jalsamvaad
– શામજીભાઈ આંટાળા
જળ, જમીન, જંગલ અને પર્યાવરણની જાળવણી, સંરક્ષણ અને સંવર્ધન બાબતે માત્ર સરકાર એકલે હાથે જ આ બધું કરી દેશે એવી વધુ પડતી અપેક્ષાવાદી માનસિકતામાંથી લોકોએ બહાર આવવું જરૂરી છે. રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ દ્વારા પાણીપ્રશ્ન ઉકેલવાના પ્રયાસો તો કરે છે, પરંતુ એ પૂરતું નથી. લોકોએ, સમુદાયોએ, સમાજે અને દરેક નાગરિકે પાણીનો પ્રશ્ન હલ કરવાના કાર્યમાં સહયોગી બનવું જરૂરી છે.
Continue reading →
Filed under: દિશાસૂચક વિચારો | Tagged: શામજીભાઈ આંટાળા | Leave a comment »