– જય વસાવડા
યુવા હૈયાંઓને હલેસાં આપનાર જાણીતા કોલમનિસ્ટ વાત માંડે છે આપણી અસ્વચ્છતાની આદતોની અને તેને દૂર કરવાની જરૂરની…
ભારત જેવું ભાતીગળ અને ભવ્ય ચોમાસું જગતમાં કયાંય દીઠું જડતું નથી અને રેઇન જેવી રોમેન્ટિક સીઝન બીજી કઈ હોય? બારીશની આતીશમાં મન કમ સૂન, મોન્સુનના પોકારો કરવા લાગે છે. પણ જેવો વરસાદ ઢૂકડો આવે, કે તનમાં ફફડાટ જાગે છે.
Filed under: દિશાસૂચક વિચારો, સ્વચ્છતા પહેલ | Tagged: અસ્વચ્છતા, જય વસાવડા | Leave a comment »